કરફ્યુમાં પણ ફરવાની છૂટ
હે પ્રભુ,
કોઈ કરતું હોય પ્રાર્થના દિલથી,
તો સ્વીકારી લેજો.
તૂટે નહીં તેનું દિલ, તેની કાળજી લેજો.
માંગવા વાળા તો અબજો છે,
પણ સાચા ભક્તને પારખી લેજો.
કોરોનાના
કહેરથી ધરતી ત્રાહિમામ છે
ને તારો હિસાબ ખુલ્લેઆમ છે.
કટોકટીમાં બમણા ભાવની લૂંટ છે
શું કરફ્યુમાં પણ ફરવાની છૂટ છે ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment