એક ખયાલ આવ્યો.
કોરોનાએ કહેર ફેલાવ્યો,
ઘરમાં રહેવા મજબુર બનાવ્યો.
નવરા બેઠેલાઓએ નખ્ખોદ વાળ્યો,
સોસીયલ મીડિયાનો સહારો ભાળ્યો.
ફેસબુક પર બેઠો પંકજ સળવળ્યો,
અચાનક એક ખયાલ આવ્યો.
ત્રણ વીકથી ઘરે
પણ તારો ટેક્સ ન આવ્યો.
શું તું નારાજ છે ?
કે પછી કોરોનાના ડરમાં
મારો
ખ્યાલ જ ન આવ્યો !
(પંકજદાંડી)
No comments:
Post a Comment